રવીન્દ્ર અને ગાંધીના સપનાઓનું પ્રતિબિંબ છે ભારતીય સાહિત્ય – પ્રો. રઘુવીર ચૌધરી

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં બે દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠી અને પ્રાધ્યાપક સંમેલનમાં દેશભરના પ્રાધ્યાપકો અને સાહિત્યકારો ઉપસ્થિત થયાં.…

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ ખાતે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કિંજરાપુ રામમોહન નાયડુના હસ્તે ‘ઉડાન યાત્રી કાફે’નું ઉદ્ઘાટન

ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતની પ્રોત્સાહક ઉપસ્થિતિઅમદાવાદ એરપોર્ટ પર ભારતના પ્રથમ ખાનગી ‘ઉડાન યાત્રી કાફે’નો પ્રારંભ…

તાપી જિલ્લાનું ગૌરવ સોનગઢ તાલુકાના વાઝરડા ગામની ટીમ દ્વારા ગાંધીનગર ખાતે ગામીત આદિવાસી ઢોલ નૃત્ય રજૂ કર્યું,

કમલમ ન્યુઝ, રાકેશ વાળા, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત કમિશનર યુવક…

ગુજરાતમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની સફળતાના પગલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં અમૃત -1 અને અમૃત 2.0 યોજના અમલી બનાવી – મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

અંજાર શહેરમાં અમૃત ૨.૦ મિશન અંતર્ગત કુલ રૂ. ૩૮.૫૨ કામ હાથ ધરાયા • સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી…

વ્હાલી દીકરી યોજના હેઠળ રાજ્યની ૨.૭૮ લાખથી વધુ દીકરીઓને લાભ અપાશે: મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા

પાત્રતા ધરાવતી રાજ્યની દીકરીઓને રૂ. ૧,૧૦,૦૦૦ ત્રણ હપ્તામાં DBT મારફતે ચૂકવાય છે વિધાનસભા ગૃહ ખાતે કચ્છ…

કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ રૂ. ૩૮૧.૩૨ કરોડના ખર્ચે રાજ્યના ૧૪,૦૪,૬૨૯ આદિજાતિ ખેડૂતોને લાભ અપાયો: આદિજાતિ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર

રાજ્યમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના થકી આદિજાતિ ખેડૂતોની આવકમાં ૪૦થી ૬૦ ટકાનો વધારો થયો છે: આદિજાતિ મંત્રીશ્રી…

સંવિધાનના શિલ્પી ડૉ. બાબાસાહેબની હયાતીમાં જ બંધારણાં છ સુધારા કરનાર કોંગ્રેસ આજે સંવિધાન બચાવવાની વાત કરે છે :- મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં રાજ્યપાલશ્રીના ઉદબોધન પર ચર્ચાના અંતિમ દિવસે જવાબમાં…

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ગેરકાયદે ખનન અંગેના ૧૬૫ કેસમાં રૂ.૨૮૮.૯૬ લાખની વસૂલાત કરવામાં આવી: મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

૨૨ કેસમાં ૫૯ લોકો સામે રૂ.૧૫૯.૬૭ લાખની કોર્ટ ફરિયાદ દાખલ કરવામાં આવી: ઉદ્યોગ મંત્રીશ્રી કાર્બોસેલ ખનિજના…

૫૧ શક્તિપીઠના “હ્યદય” અંબાજીના વિશ્વસ્તરીય ડેવલપમેન્ટ માટે સરકારનો અડગ નિર્ધાર છે :- મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અંબાજી અને આસપાસના યાત્રાધામના વિકાસ…

રાજ્યમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત છેલ્લાં ત્રણ વર્ષમાં અનુસૂચિત જનજાતિના ૬.૮૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૧૪૬૫ કરોડથી વધુની શિષ્યવૃત્તિ આપવામાં આવી: આદિજાતિ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર

આદિજાતિ વિકાસ વિભાગના તા.૨૫ એપ્રિલ, ૨૦૨૪ના પત્રથી તમામ ક્વોટાના વિદ્યાર્થીઓને જૂની યોજના હેઠળ આવરી લેવાયા છે:…

SCAM SCAM