કેન્દ્રીય રમતગમત મંત્રીએ વર્ચ્યુઅલી SAI NSSC બેંગલુરુ ખાતે 75 કરોડ રૂપિયાના ઉચ્ચ પ્રદર્શન કેન્દ્રના શિલાન્યાસ સમારંભનું ઉદ્ઘાટન કર્યું

ભારત સરકાર દેશની રમતગમત ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને એથ્લેટ્સને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા સક્ષમ બનાવવા…

પાલિતાણા : ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026’નું ભવ્ય આયોજન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિમંત્રણ

પાલિતાણાના હણોલ ગામે છેલ્લા 10 વર્ષથી આત્મનિર્ભરતા, નવીનતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે.…

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં નવા વણઝર ગામના 205 પરિવારોને જમીન ફાળવણીના પ્રમાણપત્રોનું વિતરણ કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં નવા વણઝર ગામના 205 પરિવારોને…

કેન્દ્રીય સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહના હસ્તે ધરમપુરના આસુરામાં શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેનલ્સ ફોર વિમેન સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું

દેશના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના વરદ…

સંરક્ષણ અને આંતરિક સુરક્ષા માટે સંશોધન, શિક્ષણ, તાલીમ અને ટેકનોલોજી સહાયમાં સહયોગ વધારવા માટે DRDO અને RRU એ MoU પર હસ્તાક્ષર કર્યા

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ સંરક્ષણ અને આંતરિક સુરક્ષા…

મોમ્બાસા – કેન્યા ખાતે યોજાયેલ NEDAC ની જનરલ એસેમ્બલીમાં શ્રી દિલીપ સંઘાણી ઉપસ્થિત

“સહકારી અને કૃષિ પ્રણાલીઓના કેન્યાના મોડેલને સમજવું.” થીમ સાથે તા. ૨૫  થી ૨૮ ફેબ્રુઆરી સુધી કેન્યા…

DRDOએ AIની શક્તિનું અનાવરણ કર્યું

મહિલાની આગેવાની હેઠળના સ્ટાર્ટ-અપે ટેક્નોલોજી ડેવલપમેન્ટ ફંડ હેઠળ, વ્યક્તિગત ઓળખ માટે એક અદ્યતન AI ટૂલ, ‘દિવ્યા…

શ્રી સુરેશ ગોપીએ પ્રવાસન રાજ્ય મંત્રી તરીકેનો પદભાર ગ્રહણ કર્યો

શ્રી સુરેશ ગોપીએ આજે ​​અહીં પ્રવાસન મંત્રાલયના રાજ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. પ્રવાસન મંત્રાલયના સચિવ વી.…

પ્રધાનમંત્રી રાજસ્થાનનાં પોખરણમાં ‘ભારત શક્તિ’ – ત્રિ-સેવા ફાયરિંગ અને દાવપેચ કવાયતનાં સાક્ષી બન્યાં

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં પોખરણમાં ટ્રાઇ–સર્વિસીસ લાઇવ ફાયર એન્ડ દાવપેચ કવાયતનાં સ્વરૂપે સ્વદેશી સંરક્ષણ…

પ્રધાનમંત્રીએ વિવિધ રાજ્યો માટે આશરે રૂ. એક લાખ કરોડનાં મૂલ્યનાં 112 રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના ગુરુગ્રામમાં આજે દેશભરમાં આશરે રૂ. એક લાખ કરોડનાં મૂલ્યનાં રાષ્ટ્રીય રાજમાર્ગ…

SCAM SCAM