ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રથમ દિવસે ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી

ઉત્તર ગુજરાતના કૃષિ સંબંધિત ઉદ્યોગો અને વેલ્યુ એડિસન આધારિત ઉદ્યોગોને આ કોન્ફરન્સ દ્વારા વેગ મળશે :-ઉદ્યોગમંત્રી…

રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પારડીમાં રોજગાર ભરતી મેળો યોજાયો

રોજગારી આપવામાં ભારતમાં ગુજરાત પ્રથમ નંબરે અને રોજગાર સર્જનમાં પણ ગુજરાત અગ્રેસર: મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ રાજ્યના…

દાહોદ જિલ્લામાં નવીન રચાયેલ ગોવિંદ ગુરુ – લીમડી તાલુકાનો શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષા સ્થાને શુભારંભ

વિકાસના પંથે આવનાર સમયમાં ગુરુ ગોવિંદ -લીંબડી તાલુકો રાજ્યમાં તમામ ક્ષેત્રોમાં આગળ આવશે-મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર ગોવિંદ…

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પહાડ ખાતે રૂ. ૧.૨૧ કરોડના ખર્ચે કેબિનેટ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

આસપાસના ૯ ગામોની ૧૩ હજારથી વધુ વસ્તીને મળશે આધુનિક આરોગ્ય સુવિધાઓ દાહોદ જિલ્લાના સિંગવડના પહાડ વિસ્તારમાં…

પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉ. પી. કે. મિશ્રાએ અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી

ડૉ. પી. કે. મિશ્રા સિવિલ હોસ્પિટલમાં પીડિતો અને પરિવારોને મળ્યા પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉ. પી. કે.…

નાણા, ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઈ તથા સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં મહુવા, ગણદેવી સુગર ફેક્ટરીના ચેરમેન તથા ડિરેકટરો સાથે બેઠક મળી

નાણા, ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના વડપણ હેઠળ મહુવા સુગર…

કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે વેબ આધારિત જળાશય સંગ્રહ નિરીક્ષણ પ્રણાલી (આરએસએમએસ) પોર્ટલનો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે આજે નવી દિલ્હીમાં વેબ આધારિત જળાશય સંગ્રહ નિરીક્ષણ…

જમીન રી-સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે કરીને રાજ્યનો એક પણ ખેડૂત રહી નજાય એ જ અમારો નિર્ધાર : મંત્રી શ્રી બલવંત સિંહ રાજપૂત

વિધાનસભા ખાતે અરવલ્લી, સાબર કાંઠા અને છોટા ઉદેપુર જિલ્લામાં જમીન રી સરવે ની કામગીરી અંગેના પ્રશ્નના…

તાપી જિલ્લામાં PM- જનમન યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ૮૮૫ આવાસ મંજૂર કરાયા- ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિ

રાજ્યમાં છેવાડાના આદિવાસી બંધુઓને આઝાદીના ૭૫ વર્ષ બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી PM- જનમન યોજના…

હોટેલ અને મીક્ષ યુઝ પોલીસી, ૨૦૧૬ અંતર્ગત AUDAને ફી અને ચાર્જીસ પેટે છેલ્લા ૨ વર્ષમાં ₹. ૬.૩૮ કરોડની આવક થઈ :- મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરી વિસ્તાર સત્તામંડળની હદમાં એગ્રીકલ્ચર ઝોનમાં આવતી જમીનમાં હોટલ પોલીસી અંતર્ગત કલોલના…