




















આરાધનાના મહાપર્વ નવરાત્રીના બીજા નોરતે સહાય ફાઉન્ડેશન આયોજીત ” કેસરિયા ગરબા – નવરાત 2023 ” માં માનનીય મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ, માનનીય મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા અને માનનીય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ પધાર્યા હતા. કેસરિયા ગરબા નવરાત 2023′ માં માતાજીની પૂજા અને આરતી સાથે દર્શનનો લ્હાવો મેળવ્યો.
