


રિપોર્ટ : બીના પટેલ
આ પ્રસંગે આત્મીય વિદ્યાધામ ના પરમ પૂજ્ય સંત શ્રી પ્રબોધજીવન સ્વામી તથા અન્ય સંતો ઉપસ્થિત રહી સૌને આર્શીવાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દિપકભાઈ પટેલ , ચરોતર ગેસ લિમિટેડ ના ચેરમેન ધર્મેન્દ્રભાઈ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના પ્રચારક સુનિલભાઈ મહેતા, હસમુખભાઈ પટેલ, હરિશભાઈ શાણી તથા અન્ય ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
