આણંદ જિલ્લા ના ચરોતર ગેસ લિમિટેડ દ્વારા કેન્દ્રીય રાજ્યમંત્રી તથા ખેડા લોકસભાના લોકપ્રિય સાંસદ દેવુસિંહ ચૌહાણ તથા આણંદ લોકસભાના સાંસદ મિતેષભાઇ પટેલ નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો.

રિપોર્ટ : બીના પટેલ

પ્રસંગે આત્મીય વિદ્યાધામ ના પરમ પૂજ્ય સંત શ્રી પ્રબોધજીવન સ્વામી તથા અન્ય સંતો ઉપસ્થિત રહી સૌને આર્શીવાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દિપકભાઈ પટેલ , ચરોતર ગેસ લિમિટેડ ના ચેરમેન ધર્મેન્દ્રભાઈ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના પ્રચારક સુનિલભાઈ મહેતા, હસમુખભાઈ પટેલ, હરિશભાઈ શાણી તથા અન્ય ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM