
જામ-જોધપુર વન ખાતા દવારા મહીકી આલેશ ધામ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ જેમાં સૌપ્રથમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓનું રેન્જ ફોરેસ્ટ ઓફિસરદવારા તુલસીના છોડ આપી સ્વાગત કરાયું ત્યારબાદ મહીકી તથા આજુબાજુ ગામના સરપંચો તાલુકા ભાજપ પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્યના વરદ હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું આ કાર્યકમમાં ગ્રામજનો તથા વનખાતાના કર્મચારી ગણ ઉપસ્થીત રહેલ હતા અગ્રણીઓ દ્વારા વધુમાં વધુ વૃક્ષો વાવવા અને પર્યાવરણું નું જતન અને જાણવણી કરવા જણાવેલ
