



જામજોધપુર તાલુકાના ધુનડા ગામે આવેલ સતપુરણ ધામ આશ્રમે તા.૧૪ પુનમના રોજ સદગુર શ્રી જેન્તી રામબાપાનો ભંવ્યદિવ્ય સત્સંગ કાર્યકામ યોજાયો હતો ત્યાર બાદ રાત્રે ૯-૦૦ કલાકે પ્રસિધ કલાકાર મંગલ રાઠોડ દ્વારભવ્ય સંતવાણી કાર્યકમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિવિધ શહેરોમાંથી ભાવિકજનો ઉમટયા હતાં અને દિવ્ય ભવ્ય સત્સંગ તેમજ સંતવાણી રસપૂર્વક માણી મહાપ્રસાદ નો લાભ લીધો હતો

