માંડવી નિલેશભાઈ ચાપાનેરીયા ના ઘરે ગાય ના ગોબર માંથી વિઘ્નહર્તા ની મૂર્તિ બનાવી ઘરેજ વિસર્જિત કરી અનોખો ઉદાહરણ

માંડવી નિલેશભાઈ ચાપાનેરીયા ના ઘરે ગાય ના ગોબર માંથી વિઘ્નહર્તા ની મૂર્તિ બનાવી ઘરેજ વિસર્જિત કરી અનોખો ઉદાહરણ પૂરું પાડ્યું છે. જાનવી,ખુશી,શીવાશ સહિત બાળકો એ પણ પર્યાવરણ જાગૃતિ અંગે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *