પ્રધાનમંત્રીએ કેરળના સ્થાપના દિન નિમિત્તે કેરળના લોકોને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના સ્થાપના દિન નિમિત્તે કેરળના લોકોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે “કેરળ પીરાવી દિવસની કેરળના અદભુત લોકોને શુભેચ્છા, જેમણે હંમેશાં ભારતની વૃદ્ધિમાં કાયમી યોગદાન આપ્યું છે. કેરળના કુદરતી સૌન્દર્યએ વિશ્વભરના લોકોને આકર્ષિત કરીને, તેને સૌથી લોકપ્રિય સ્થળોમાં સ્થાન આપ્યું છે. કેરળની સતત પ્રગતિ થાય તેવી પ્રાર્થના કરું છું.”

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM