રિપોર્ટ:-તુષાર પરીખ,રાજકોટ
રાજકોટ પોલીસ દ્વારા એક સઘન પ્રયાસ કરાયો કોરોના ના સમય માં ખડેપગ ફરજ બજાવતા પોલીસ જવાનો કોવિડ-19 ના વાયરસ થી સંક્રમિત ન થાય તેવા પ્રયત્નો કરવામાં આવેલ.
આ બાબતે કમલમ સાથે વાત કરતા નાયબ પોલીસ કમિશનર રાજકોટ શ્રી મનોહરસિંહ જાડેજા
એ જણાવ્યું હતું…
