

જગતજનની મા અંબાની આરાધના પર્વ નવરાત્રીનાં ત્રીજા નોરતે ભાજપ જનજાતિ મોરચા કર્ણાવતી મહાનગર દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં મંત્રી શ્રી કુવરજીભાઈ હળપતિ ઉપસ્થિત રહી માં ની આરતી કરી ધન્યતા અનુભવી. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પાયલબેન કૂકરાણી, કેન્દ્રીય જનજાતિ મંત્રાલય ટ્રાયફેડનાં પૂર્વ ચેરમેન શ્રી કિરણકુમાર પટેલ સહિત સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા.
