यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता।यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफला: क्रिया:।।

ગુજરાત યુનિવર્સિટી ખાતે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબ અને મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસીરિયા “ઉષા પર્વ”- ૧૫ માં ઉદગમ વુમન્સ એચીવર એવોર્ડ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનારી અને સમાજને નવી રાહ ચીંધનારી માતા-બહેનોને સન્માનિત કર્યા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM