

ગાંધીનગર સચિવાલય ખાતે માનવ કલ્યાણ યોજના અંગે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના અધ્યક્ષસ્થાને ચર્ચા બેઠક યોજાઈ. આ બેઠકમાં મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી પ્રવિણભાઈ સોલંકી – સચિવશ્રી કુટિર ઉદ્યોગ, વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
