ગુજરાતના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્યના તમામ…
સમાચાર
ભાવનગરના આંગણે સૌરાષ્ટ્રનો પ્રથમ હેલ્થ એકસ્પોનો પ્રારંભ કરાવતાં કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા
હેલ્થ એક્સ્પોના લીધે નોલેજ શેરીગ થશે: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ભાવેશ તન્ના ભાવનગર જવાહર મેદાન…
કેન્દ્રીય રમતગમત મંત્રીએ વર્ચ્યુઅલી SAI NSSC બેંગલુરુ ખાતે 75 કરોડ રૂપિયાના ઉચ્ચ પ્રદર્શન કેન્દ્રના શિલાન્યાસ સમારંભનું ઉદ્ઘાટન કર્યું
ભારત સરકાર દેશની રમતગમત ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને એથ્લેટ્સને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા સક્ષમ બનાવવા…
સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, વિસનગર માં ભૂતપૂર્વ વિદ્યાર્થી મીટ-2025 નું ભવ્ય આયોજન
સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ અલ્યુમ્નાઈ એસોસિએશન (SPCEAA) દ્વારા 27 ડિસેમ્બર 2025ના રોજ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી,…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત મહાસંમેલનમાં ઉપસ્થિત
સરદારસાહેબની વિચારધારાને આગળ વધારી છે અને જનજન સુધી વિસ્તારી છે, એવું તેમણે ઉમેર્યું હતું. નાયબ મુખ્યમંત્રી…
રાજ્યના ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એન્જિનિયર્સ એસોસિયેશનના ત્રિ – વાર્ષિક અધિવેશનમાં સહભાગી બન્યાં
રાજ્યના ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એન્જિનિયર્સ એસોસિયેશનના ૨૭માં ત્રિ – વાર્ષિક અધિવેશનમાં…
અમદાવાદ ખાતે શ્રી ઉત્તર ગુજરાત બાવનગોળ રાજપૂત સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહમાં ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત એ સંવાદ કર્યો
રાજપૂત સમાજ ભવન, ગોતા, અમદાવાદ ખાતે શ્રી ઉત્તર ગુજરાત બાવનગોળ રાજપૂત સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહમાં…
પાલિતાણા : ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026’નું ભવ્ય આયોજન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિમંત્રણ
પાલિતાણાના હણોલ ગામે છેલ્લા 10 વર્ષથી આત્મનિર્ભરતા, નવીનતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે.…
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં નવા વણઝર ગામના 205 પરિવારોને જમીન ફાળવણીના પ્રમાણપત્રોનું વિતરણ કર્યું
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં નવા વણઝર ગામના 205 પરિવારોને…
દાહોદમાં દેવગઢ બારીયા ખાતે પ્રભારી મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને ૫ કરોડ ૮૬ લાખના ખર્ચે બનનાર બસ વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકા ખાતે પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાના વરદ હસ્તે કરોડ ૮૬ લાખના ખર્ચે…
