પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશની જનતાને રાજ્યના સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું…
મુખ્ય-સમાચાર
પ્રધાનમંત્રીએ કેરળના સ્થાપના દિન નિમિત્તે કેરળના લોકોને શુભેચ્છા પાઠવી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના સ્થાપના દિન નિમિત્તે કેરળના લોકોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે “કેરળ પીરાવી…
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે નવી દિલ્હી સ્થિત સરદાર પટેલ ચોક પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન થયું
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આજે નવી દિલ્હી સ્થિત સરદાર પટેલ ચોક પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન…
એકતા,સુરક્ષા અને વિકાસ એ પાણીદાર નેતૃત્વ જ આપી શકે.
લેખક- ભરત પંડયા સ્વતંત્રતા સંગ્રામના સેનાની , ભારતની એકતા-અખંડીતતાનાં શિલ્પી, ભારત રત્ન, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ…
પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી સ્વ. કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી સ્વ. કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે…
રેલવે દ્વારા માલના પરિવહનને આકર્ષવા માટે કેટલીક વધુ માલ પ્રોત્સાહક યોજનાઓ રજૂ કરશે
પશ્ચિમ રેલવે મંત્રાલય દ્વારા માલ પરિવહનકારોને તેમના માલ અને પાર્સલના પરિવહન ના હેતું માટે રેલ્વેમાં જોડાવા માટે આકર્ષિત કરીને દેશના આર્થિક વિકાસ વધારવાની દ્રષ્ટિથી રેલ મંત્રાલય ની અનેક પ્રોત્સાહક યોજનાઓ ની શરૂઆત કરવામાં આવી છે.સમગ્ર બજારના દૃશ્યને જોતા અને હાલના ટ્રાફિક પેટર્નને આધારે, આવી યોજનાઓ માલ પરિવહન ગ્રાહકો તેમજ રેલ્વે માટે પણ ફાયદાકારક છે.પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, આ માલ પ્રમોશન યોજનાઓ ગ્રાહકોને વ્યવસાયમાં સરળતા આપવા અને રેલ્વે માટે વધારાના ટ્રાફિક અને આવક વધારવા માટે છે.તાજેતરના સમયમાં પણ, 120 દિવસની એડવાન્સ બુકિંગ ની સાથે માલ પરિવાહકો ને માટે ઘણા પ્રોત્સાહનો ઉપલબ્ધ કરાયા છે.આજ ક્રમમાં, માલના પરિવહનને આકર્ષિત કરવા માટે વધારાની યોજનાઓ અને નિયમો હળવા કરવામાં આવી રહ્યા છે. રેલ્વેરેલ્વે દ્વારા માલના પરિવહન માટે ઉપલબ્ધ નવીનતમ મુખ્ય યોજનાઓ નીચે મુંજબ છે – ડિવિઝનલ રેલ્વે મેનેજર માટે સત્તા સોંપણી મંડળ રેલ્વે પ્રબંધક ને ગુડ્સ શેડ્સ પર ખાનગી પાર્ટી અને રેલવેની જમીન પર ખાનગી સાઈડિંગ માલિક દ્વારા તુલા ચોકી (વે – બ્રિજ) ને સ્થાપવાની મંજૂરી આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ટીઈએફડી યોજનાનું ઉદારીકરણ ‘પરંપરાગત ખાલી પ્રવાહ દિશા’ યોજના હેઠળ સ્વચાલિત સૂચિત માર્ગો ને માટે નીચલી શ્રેણી ના ચાર્જ લગાવવાની યોજના હેઠળ સ્વચાલિત નૂર મુક્તિને વધુ ઉદારીકરણ બનાવવા માટે ની દ્રષ્ટિ થી , નીચે આપેલ વેગનની લઘુત્તમ સંખ્યાના માપદંડમાં ફેરફાર કરીને ઘટાડવામાં આવી છે – આવરીલેવાયેલ સ્ટોક (બી સી એન, બી સી એન એ, બી સી એન એચ એસ, બી સી એન એચ એલ) – 10 વેગન ખુલ્લો સ્ટોક (BOXN) 10 જૂથ – 29 વેગન બીઓએસટી –…
ગુજરાતમાંથી કોંગ્રેસની સરકાર ગઈ અને ગુજરાતની ઐતિહાસિક વિકાસયાત્રા શરૂ થઈ. -શ્રી વિજયભાઈ રૂપાણી
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલનો લીંબડી અને મોરબી વિધાનસભાનો ચુંટણી પ્રવાસ યોજાયો: ભાજપા…
પ્રવાસન મંત્રાલયે દેખો અપના દેશ વેબિનાર સીરિઝ અંતર્ગત ‘બુંદીઃ વિસરાઈ ગયેલી રાજપૂત રાજધાનીના સ્થાપત્યના વારસા’ પર વેબિનારનું આયોજન કર્યું
પ્રવાસન મંત્રાલયની “બુંદીઃ આર્કિટેક્ચરલ હેરિટેજ ઓફ એ ફરગોટન રાજપૂત કેપિટલ” એટલે કે “બુંદીઃ વિસરાયેલી રાજપૂત રાજધાનીનું…
લીંબડી વિધાનસભા મતદારવિભાગના દિવ્યાંગજનો અને ૮૦ વર્ષથી વધુ વયના ૮૯૩ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
૬૧-લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે તા. ૩ નવેમ્બરના રોજ મતદાન થનાર છે. જે અંતર્ગત કોરોનાની મહામારીને…
ભુજ તાલુકાના માધાપર ગામે દશેરા નિમિત્તે રાવણ દહન કરાયું
કોરોના ના કપરા સમયમાં જાહેર કાર્યક્રમો પર રોક લગાવાઇ છે ત્યારે બાળકો સાથે અનોખી રીતે રાવણ…
