રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં રાજ્યપાલશ્રીના ઉદબોધન પર ચર્ચાના અંતિમ દિવસે જવાબમાં…
February 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ગેરકાયદે ખનન અંગેના ૧૬૫ કેસમાં રૂ.૨૮૮.૯૬ લાખની વસૂલાત કરવામાં આવી: મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
૨૨ કેસમાં ૫૯ લોકો સામે રૂ.૧૫૯.૬૭ લાખની કોર્ટ ફરિયાદ દાખલ કરવામાં આવી: ઉદ્યોગ મંત્રીશ્રી કાર્બોસેલ ખનિજના…
‘અમૃત ૨.૦ મિશન’ અંતર્ગત સુરત શહેરમાં રૂ. ૪૦૦૬.૭૫ કરોડના ૨૭ કામો તેમજ ગાંધીનગર મહાનગરપાલિકામાં રૂ.૪૧૫.૨૩ કરોડના ૩૨ કામો હાથ ધરવામાં આવ્યા: મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ
‘અમૃત ૨.૦ મિશન’ અંતર્ગત સુરત શહેરમાં થયેલી કામગીરી અંગે ધારાસભ્યશ્રી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા…
હોટેલ અને મીક્ષ યુઝ પોલીસી, ૨૦૧૬ અંતર્ગત AUDAને ફી અને ચાર્જીસ પેટે છેલ્લા ૨ વર્ષમાં ₹. ૬.૩૮ કરોડની આવક થઈ :- મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરી વિસ્તાર સત્તામંડળની હદમાં એગ્રીકલ્ચર ઝોનમાં આવતી જમીનમાં હોટલ પોલીસી અંતર્ગત કલોલના…
૫૧ શક્તિપીઠના “હ્યદય” અંબાજીના વિશ્વસ્તરીય ડેવલપમેન્ટ માટે સરકારનો અડગ નિર્ધાર છે :- મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અંબાજી અને આસપાસના યાત્રાધામના વિકાસ…
કચ્છ જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ૧૧૦ માર્ગના કામો પૂર્ણ કરાયા : રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા
કચ્છ જિલ્લામાં હાલમાં અંદાજે ૦૧ લાખ કરોડના રોકાણ સાથે લગભગ ૪ થી ૫ લાખ યુવાનોને રોજગારી…
સેવાસેતુના ૧૦ તબક્કામાં રાજ્યના કુલ ૩.૦૭ કરોડથી વધુ નાગરિકોની સમસ્યાઓનું સ્થળ પર નિરાકરણ કરાયું: મંત્રીશ્રી ઋષિકેશ પટેલ
જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૨૭ સેવાસેતુ કાર્યક્રમોમાં કુલ ૭૩,૪૫૪ અરજીઓનો નિકાલ કરાયો રાજ્યમાં…
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં બિનખેતીની ૪,૧૧૫ અરજીઓ મંજૂર કરાઈ : મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ટ્રાન્સપેરન્ટ – ટાઈમલી અને ટેક્નોલોજીયુક્ત ગવર્નન્સનું વધુ એક ઉત્તમ ઉદાહરણ
મુખ્યમંત્રીશ્રીના હસ્તે સિંગલ ક્લિકથી રાજ્યના ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. ૩૧૩ કરોડથી વધુની DBT દ્વારા સહાય…
