વિકસિત ભારતના લક્ષ્ય તરફની સફરને વેગ આપવામાં ભારતની યુવા શક્તિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે: પ્રધાનમંત્રી…
BREAKING NEWS
ગુજરાત કેડરમાં ફાળવાયેલા 2025ની બેચના 8 પ્રોબેશનરી IAS ઓફિસર્સ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે
બાવન સપ્તાહની જિલ્લા તાલીમ પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ અજમાયશી IAS અધિકારીઓ ને શુભેચ્છાઓ પાઠવી ગુજરાત કેડરમાં ફાળવાયેલા 2025ની…
ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026નીસૌપ્રથમ પ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો
કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ-રાજ્યનાવન મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા-રાજ્યમંત્રી શ્રી પ્રવીણકુમાર માળી-સાસણગીર ખાતે સમિટમાં…
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશમાં NDRFના પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ સમારોહને મુખ્ય અતિથિ તરીકે સંબોધિત કર્યો
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ…
આદિવાસી હસ્તકલા અને પરંપરાગત ઉત્પાદનોના ૨૫ સ્ટોલ્સ પર પાંચ દિવસમાં રૂ. ૫ લાખથી વધુનું વેચાણ
સુરત ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન-૨૦૨૬’માં છવાયો આદિવાસી સંસ્કૃતિનો વૈભવ ૩૮ આદિવાસી કલાકારોને મળ્યું વૈશ્વિક…
સોમનાથ મંદિરના પુનરોદ્ધારના ૭૫ વર્ષ નિમિત્તે આયોજિત ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનના પ્રતીક સમાન ઐતિહાસિક અવસર ‘સોમનાથ અમૃત મહોત્સવ‘માં ઉપસ્થિત રહેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી
શંખ તથા ડમરુના પ્રચંડ અને પવિત્ર ધ્વનિનાદ તેમજ ‘હર હર મહાદેવ‘ની ગુંજ સાથે સોમનાથમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ…
કૃષિ અને પશુપાલન વિભાગમાં કામ કરવું એ માત્ર નોકરી નહીં, પરંતુ અન્નદાતા અને મૂંગા પશુઓની સેવા કરવાની ઉત્તમ તક છે: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
કૃષિ અને પશુપાલન મંત્રીશ્રીના હસ્તે નવનિયુક્ત ૩૪ બીજ અધિકારી અને ૧૧ પશુધન નિરીક્ષકોને નિમણૂક પત્ર એનાયત…
‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ અન્વયે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સોમનાથ પ્રવાસ પૂર્વે પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની મુલાકાતે
ભગવાન સોમનાથ દાદાના દિવ્ય ચરણોમાં નતમસ્તક થઈ પૂજા-અર્ચના કરી સર્વેના મંગલ, સુખ, સમૃદ્ધિ તથા કલ્યાણ માટે…
મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિ (SLCCC)ની પ્રથમ બેઠક યોજાઈ
બેઠકમાં મુખ્ય સચિવશ્રીએ આગામી “વસ્તી ગણતરી-૨૦૨૭”ના સુચારુ આયોજન અને પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી ગાંધીનગર ખાતે મુખ્ય…
વિદ્યાર્થી કાર્યકર્તાઓએ માત્ર કેમ્પસની સમસ્યાઓ પૂરતું સીમિત ન રહેતા પર્યાવરણ સુરક્ષા, જળસંચય, સામાજિક સમરસતા સહિતના રચનાત્મક કાર્યોમાં જોડાવું જોઈએ: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
વિદ્યાર્થી શક્તિ અને રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે કાર્યરત વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન ‘અખિલ ભારતીય વિદ્યાર્થી…
