નાણા અને ઉર્જા મંત્રી તથા સુરત જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ સુરત શહેર-જિલ્લાના બ્રીજોની વર્તમાન સ્થિતિ તથા ખાડી પુર નિવારણ બાબતે પદાધિકારીઓ-અધિકારીઓ સાથે તબક્કાવાર સમીક્ષા બેઠકો યોજી

સૌને સાથે મળીને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાનો અનુરોધ કરતા નાણામંત્રી નાણા અને ઉર્જા…

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના મોતીહારીમાં 7,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

ભારતમાં આ આપણા પૂર્વીય રાજ્યોનો યુગ છે: પ્રધાનમંત્રી અમારો સંકલ્પ દેશને નક્સલવાદથી સંપૂર્ણપણે મુક્ત કરવાનો છે:…