દાંતીવાડા તાલુકાના વાઘરાેલ ગામના સરપંચ તરીકે સતત બીજીવાર ચુંટાયેલા ભુરાભાઈ દેસાઈનાે અભિવાદન સમારાેહ રાજકીય તેમજ સામાજીક આગેવાનાેની હાજરીમાં યાેજાઈ ગયાે…જે પ્રસંગે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ (ગઢ) , દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ ગણપતલાલ રાજગાેર , જિલ્લા ભાજપ અગ્રણી વસંતલાલ પુરાેહિત, મેરુજી ધુંખ સહિત આજુબાજુ વિસ્તારના આગેવાનાેઅે સરપંચશ્રીનું શાલ આેઢાડી સન્માન કરી શુભકામનાઆે પાઠવેલ.

