

રિપોર્ટ: બીના પટેલ
જન સમસ્યા ઓ ના એક જ સ્થળ પર ત્વરિત ઉકેલ તેમજ વિવિધ જનસુખકારી યોજનાઓ ના લાભ જન જન સુધી પહોચાડવાનો શુભાશય થી ખંભાત તાલુકા ના ધારાસભ્ય મયરભાઈ રાવલે આ કાર્યક્રમ નો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે સાથે તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદસિંહ સિંધા ,નાયબ કલેકટર નીરૂપાબેન ગઢવી, મામલતદાર મનુભાઈ હિહોર, ઇ. ટી ડી ઓ ઘનશ્યામસિંહ,જી. પં પ્રતિનિધિ રણછોડભાઈ જાદવ,તા. પં સદસ્ય પ્રકાશભાઈ આચાર્ય,ખ.વે. સંઘ ડિરેક્ટર સરદારસિંહ ચૌહાણ, ઘનશ્યામભાઈ ભરવાડ,તાલુકા પંચાયત પ્રતિનિધિ ધીરુભાઈ રાઠોડ અને ફતેહસિંહ ચૌહાણ સહિત ગ્રામજનો, લાભાર્થીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
