

રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા ના બાકરોલ ખાતે પધારેલા ગુરૂહરિ પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામી નું સ્વાગત તથા પરિવાર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આત્મીય વિદ્યાધામ ના શ્રી ગુરુપ્રસાદ સ્વામી, આણંદ લોકસભા ના સાંસદ મિતેષભાઈ પટેલ તથા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.અને પરમ પૂજ્ય શ્રી પ્રબોધજીવન સ્વામી નું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
