આણંદ બોચાસણ સ્વામિનારાયણ મંદિર ખાતે શતાબ્દી સેવક અભિવાદન સમારોહ યોજાયો

રિપોર્ટ: બીના પટેલ

બોચાસણ સ્વામિનારાયણ મંદિર ખાતે પરમ પૂજ્ય શ્રી ડોક્ટર સ્વામી ની ઉપસ્થિત માં શતાબ્દી સેવક અભિવાદન સમારોહ યોજાયો હતો, આ પ્રસંગે બી.એ.પી.એસ સંપ્રદાયના અન્ય પરમ પૂજ્ય સંતગણ, આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM