

ભારતના નવનિર્વાચિત મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજી ની ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી, ચેરમેન અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિના વડપણ હેઠળ સમિતિના તમામ માન્ય સદસ્ય ગણ ( SC/ST સાંસદ શ્રી) એ શુભેચ્છા મુલાકાત લઈને શ્રીમતી દ્રોપદી મુર્મુ જીને નવનિર્વાચિત મહામહિમ રાષ્ટ્રપતિ બનવા માટે અંભિનંદન પાઠવ્યા હતા.
