
રાષ્ટ્રસેવિકા સમિતિ (RSS), વ્યારા દ્વારા “શ્રી ગુરૂ પૂર્ણિમા ઉત્સવ” નિમિત્તે સમિતિના ગુરુ સ્થાને વિરાજમાન પરમ પૂજ્ય ભગવા ધ્વજના પૂજન ઉત્સવ પ્રસંગે ઉત્સવ ના આધ્યક્ષ તરીકે હાજર રહેવાનો અવસર પ્રાપ્ત થયો. આ અવસરમાં શ્રીમતી આરતીબેન ભીલ દ્વારા કન્યા છાત્રાલયમાં રહેતી દીકરીઓ સાથે સંવાદ સાધી, તેમને ઉજ્જવળ કારકિર્દી નિર્માણ માટે પ્રોત્સાહન પ્રદાન કરી, અન્ય વિવિધ વિષયો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી.
