

રિપોર્ટ : બીના પટેલ
ખંભાત તાલુકાના નગરા સ્થિત પૌરાણિક શ્રી નટેશ્વર મહાદેવ ખાતે ખંભાત તાલુકા કક્ષાનો ૭૩મો વન મહોત્સવ ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદસિંહ સિંધા, જી.પં/તા.પં ચૂંટાયેલા સભ્યો, વન વિભાગના સી.એફ.ઓ ભરતભાઇ ડાભી, આર.એફ.ઓ ડી કે મકવાણા, રિટાયર્ડ ડી.સી.એફ એમ.એમ રાજ્યગુરુ તેમજ સિદ્ધરાજસિંહ, અશોકભાઈ, સરપંચ હર્ષાબેન સુનિલભાઈ પટેલ સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

