
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ માર્ગ મરામત અંગેની ઉચ્ચસ્તરીય બેઠકમાં ભુપેન્દ્ર પટેલનો આદેશ
“અસરગ્રસ્ત રસ્તાઓનું ઝડપથી સમારકામ કરો” “રસ્તાની ગુણવત્તા મુદ્દે કોઈ બાંધછોડ નહીં ચાલે.”
માર્ગ મરામત થાય તેની તારીખ, સ્થળની માહિતી પ્રજા સુધી પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવો : મુખ્યમંત્રીશ્રી
