દેશના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં ફેરફાર કરીને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને અને મહેશ-નરેશની જોડીને શ્રદ્ધાંજલિ આપી

દેશના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં ફેરફાર કરીને મહેશ-નરેશની જોડીને શ્રદ્ધાંજલિ આપી અને પરિવારને સાંત્વના પાઠવી..સાથે ગુજરાત ભાજપના ભિષ્મ પિતામહ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને આપી શ્રદ્ધાંજલી અર્પી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *