
ભાવેશ તન્ના ભાવનગર
ભાવનગર ખાતે માતૃશ્રી વીરબાઈ માં લુહાણા મહિલા મંડળ ભાવનગર દ્વારા શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ નું આયોજન
આ કથા ના વક્તા શ્રી ભાગવત આચાર્ય પૂજ્ય શાસ્ત્રી શ્રી અર્જુનભાઈ ઠાકર વ્યાસપીઠ પર બિરાજી તેમની અલૌકિક વાણીથી ભાગવત કથા મૃતનું રસપાન કરાવશે આ કથા તારીખ 23 7 2023 થી શ્રાવણ સુદ 11 ને શનિવાર તારીખ 29 7/2023 સુધી કથાનું આયોજન કરવામાં આવેલ છે આ કથા નું સરનામું વ્રજધામ લુહાણા વિદ્યાર્થી ભવન પીલ ગાર્ડન ભાવનગર
