રિપોર્ટ, મયુર પટેલ

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવાબોર્ડ ના ઝોન સંયોજક સંકેતભાઇ શર્મા અને સુરત જિલ્લા સંયોજક રાજનભાઈ વરિયા ના માર્ગ દર્શક હેઠળ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી નો #MannKiBaat ના કાર્યક્રમ નું આયોજન સુરત જિલ્લા ના દરેક મંડળ દીઠ ૨ કાર્યક્રમ કરવાના હતા આ કાર્યક્રમ નું આયોજન દરેક મંડળ ના સંયોજક દ્વારા કરવામા આવ્યું અને માનનીય પ્રધનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના #Mankibat ના કાર્યક્રમ ને સુરત જિલ્લા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા સફળ બનાવવામાં આવ્યો…
