




ગાંધીનગર સચિવાલય ખાતે પાટડી, માળિયા અને ધ્રાંગધ્રા તાલુકામાં રહેતા અગરિયાના પ્રશ્નોની રજૂઆતને ધ્યાનમાં રાખીને માન. કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાથે મુલાકાત કરી, આગેવાનો સાથે ચર્ચા – વિચારણા કરી તેનું સફળ રજુઆતના પરિણામે સુખદ સમાધાન કરવામાં આવ્યું. અગરિયાના પ્રશ્નોના રજુઆતના પરિણામે સુખદ સમાધાન બદલ ગુજરાત સરકારનો હ્રદયપૂર્વક આભાર.. આ પ્રસંગે મારા સાથી ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી પી.કે.પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
