ડો. મનસુખ માંડવિયાએ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો

ડો. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી પદનો હવાલો સંભાળ્યો હતો. તેઓ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત પ્રધાનનો પોર્ટફોલિયો પણ ધરાવે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001WVU7.jpg
https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002MT2Q.jpg

મંત્રીશ્રીનું સ્વાગત એલએન્ડઇનાં સચિવ સુશ્રી સુમિતા દાવરાએ તથા મંત્રાલયનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓએ કર્યું હતું.

ડૉ. માંડવિયા અગાઉની સરકારમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM