હેલ્થ એક્સ્પોના લીધે નોલેજ શેરીગ થશે: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ભાવેશ તન્ના ભાવનગર જવાહર મેદાન…
મુખ્ય-સમાચાર
રાજ્યના ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એન્જિનિયર્સ એસોસિયેશનના ત્રિ – વાર્ષિક અધિવેશનમાં સહભાગી બન્યાં
રાજ્યના ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એન્જિનિયર્સ એસોસિયેશનના ૨૭માં ત્રિ – વાર્ષિક અધિવેશનમાં…
દાહોદમાં દેવગઢ બારીયા ખાતે પ્રભારી મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને ૫ કરોડ ૮૬ લાખના ખર્ચે બનનાર બસ વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકા ખાતે પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાના વરદ હસ્તે કરોડ ૮૬ લાખના ખર્ચે…
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં જૈવિક ખેતી જાગૃતિ કાર્યક્રમ ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત ની ઉપસ્થિતિમાં યોજાયો હતો
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં જૈવિક ખેતી જાગૃતિ કાર્યક્રમ ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમ…
ઇફકોના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણીએ બેંગલુરુ નજીક આવેલા દેવનહલ્લી ખાતે સ્થાપિત અદ્યતન નાનો ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
આ પ્લાન્ટ આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે : દિલીપ સંઘાણીવિજ્ઞાન +…
તારીખ ૨૫ ડિસેમ્બરના રોજ ભારત રત્ન ભૂતપૂર્વ વડાપ્રધાન આદરણીય શ્રી અટલબિહારી બાજપાઈજીના ૧૦૦ વર્ષ પુરા થવાના ઉપક્રમમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જન્મ શતાબ્દી વર્ષને ” અટલ સ્મૃતિ વર્ષ ” તરીકે ઉજવવામાં આવશે
તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી — સુરત મહાનગર દ્વારા તારીખ ૨૫ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધીમાં…
સુશાસન દિવસ નિમિત્તે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઓનલાઇન સહભાગી થતા ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ
પરમ શ્રદ્ધેય પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિના અવસર પર ૨૫મી ડિસેમ્બરને “સુશાસન દિવસ” તરીકે ઉજવવાના…
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહીરે કામની વ્યસ્તતા અને વિવિધ જવાબદારીઓના કારણે ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું: પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી એ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહીરે કામની…
શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અસારવા ગામમાં ભવ્ય હેરિટેજ ગેટનું ખાતમુહૂર્ત કરાયું
મુખ્યમંત્રીશ્રી દ્વારા ફાળવવામાં આવેલા વિશેષ બજેટથી અસારવામાં ભવ્ય હેરિટેજ ગેટનું નિર્માણ આ વિસ્તારની ઐતિહાસિક ઓળખને વધુ…
ગંગટોક ખાતે NCUI દ્રારા સહકારીતા સંવર્ધન વિકાસ પરિષદ યોજાઈ
સિક્કિમના સહકાર મંત્રી અરૂણકુમાર ઉપ્રેતિ, ચંદ્રપાલસિંહ યાદવ, સિકિકમ વિધાનસભાના ઉપાધ્યક્ષા રાજકુમારી થાપા, સિક્કિમ સ્ટેટ કો.-ઓપ. યુનિયનના…
