સાવરકુંડલાની નવલગંગામાં ભળશે નર્મદાના નીર – મહેશ કસવાલા સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક પર ચૂંટાઈ આવ્યા બાદ…
2023
શ્રમદાન કરી સાફ-સફાઈ દ્વારા સ્વચ્છતા અભિયાનમાં જોડાતા રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ
“નિર્મળ ગુજરાત ૨” અંતર્ગત પુણા પ્રાથમિક શાળા પાસે ‘સફાઇ મહાઝુંબેશ’ અન્વયે રાજ્ય મંત્રી અને કામરેજ વિધાનસભાના…
રાજ્યના નાણાં ઊર્જા અને અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ “નિર્મળ ગુજરાત ૨.૦” અંતર્ગત વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી.
તા. ૩૧ મી ડીસેમ્બર રાજ્યના નાણા ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વલસાડ કલેક્ટર કચેરીના…
માંડવી તાલુકાના ખેડપુર-કાકડવા ગામ આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સ્વાગત કરાયું
રિપોર્ટ,મયુર પટેલ મંત્રી કુંવરજીભાઈ હળપતિ અને ગ્રામજનોએ વડાપ્રધાનશ્રીના ‘મન કી બાત’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સાંભળ્યું આદિવાસીઓના…
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લામાં પોલીસ વિભાગના નવ નિર્મિત ૦૭ પ્રકલ્પોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
કેબિનેટ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કાર્યક્રમ યોજાયો પંચમહાલ જિલ્લામાં રાજ્યના…
આણંદમાં NCDFIના મુખ્યાલયનો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગર ખાતેથી આણંદમાં નિર્માણ પામનાર નેશનલ કો-ઑપરેટિવ ડેરી…
