અલકનંદા રિવરફ્રન્ટ ખાતે વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી




પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી બદ્રીનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. શ્રી મોદીએ અંદરના ગર્ભગૃહમાં પ્રાર્થના કરી હતી. તેમણે અલકનંદા રિવરફ્રન્ટના વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી.
