પ્રધાનમંત્રી શ્રીએ ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં દર્શન અને પૂજા કરી

અલકનંદા રિવરફ્રન્ટ ખાતે વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી બદ્રીનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. શ્રી મોદીએ અંદરના ગર્ભગૃહમાં પ્રાર્થના કરી હતી. તેમણે અલકનંદા રિવરફ્રન્ટના વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *