




ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય અને BSNL ના પ્રતિનિધિઓ સાથે SC/STs ના કલ્યાણ અંગેની સંસદીય સમિતિની બેઠકની અધ્યક્ષતા ડો કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી એ કરીને BSNL ના વિશેષ સંદર્ભ સાથે ભારત સરકારના મંત્રાલય/વિભાગોમાં અનામત નીતિનો અમલ. કડક અમલવારી કરવામાં આવે તે માટે વિશેષ સુચનાઓ આપી હતી. ઉપરાંત અત્યાર સુધી ટેલિકોમ્યુનિકેશન વિભાગ અને BSNL માં થયેલ એસસી /એસટી કલ્યાણ અંગેની કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં સમિતિના સભ્યો સર્વ સાંસદ શ્રી, ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયના સચિવ અને BSNL ના સીએમડી સહિત ના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

