સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ ના નેતૃત્વમાં, પ્રોવોસ્ટ શ્રી ડો.પ્રફુલકુમાર ઉદાણી ના માર્ગદર્શન…
ગુજરાત
વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વાંસદા તાલુકાના લાછકડી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
સરકારની પ્રજાલક્ષી યોજનાનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરતા નાયબ મુખ્ય દંડકશ્રી વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ…
મહેસાણા ખાતે આવેલ જોટાણા તાલુકાના વિસ્તારમાં મુસાફરોને મળી સુગમ યાત્રા, સુવિધાયુક્ત યાત્રા
રીપોર્ટર-ચેતન પટેલ-મહેસાણા આ કાયૅકમ મા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જોટાણા વિસ્તારમાં આ નવીન બસ…
સોનગઢ તાલુકાના કિકાકુઇ ગામે પહોચી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”
કિકાકુઇ ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતીમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના રથનું ગ્રામજનોએ કર્યું ભવ્ય…
સાંસદ-ધારાસભ્યની રજૂઆતથી નેત્રંગ-અંકલેશ્વર રસ્તા ની સરકારની મંજૂરી રસ્તો નવો બનાવવા રૂા.૬૭.૦૫ કરોડ મંજૂર
આગામી ટૂંક સમયમાં રસ્તાના નવીનીકરણની કામગીરી શરૂ થતાં આનંદ ભરૂચના સાંસદ અને ઝગડિયા નાં ધારાસભ્ય દ્વારા…
સ્વર્ણિમ સંકુલ -૧ કાર્યાલય પર કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે અમદાવાદ હિન્દી શિક્ષણ સમિતિ અને નારાયણી હાઇટ્સ અમદાવાદના ચેરમેન તેમજ MD આનંદ ગોપીરામ ગુપ્તા સાથે મુલાકાત કરી
સ્વર્ણિમ સંકુલ -૧ કાર્યાલય પર કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો.…
શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે અંબાજી ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના 52માં શૈક્ષણિક અને વહીવટી અધિવેશનમાં ઉપસ્થિત
આજ રોજ કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર…
ડાંગનુ જંગલ જિલ્લાની ઓળખાણ બની છે – શ્રી વિજયભાઇ પટેલ
વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલના હસ્તે લાભાર્થીઓને સાધન વિતરણ કરાયા ૨૦૦ લાભાર્થીઓને પાણીની ટાંકી તેમજ…
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ કચ્છ પાણી પુરવઠાના અધિકારીશ્રીઓ સાથે ભુજમાં સમીક્ષા બેઠક યોજી
કચ્છમાં પીવાના પાણીના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા સાથે સમયમર્યાદામાં પૂર્ણ કરવા પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાની…
સરસડી ગામે ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ નું આગમન
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન જનસુખાકારી-લોકકલ્યાણકારી યોજનાઓથી જન-જનને વધુમાં વધુ અવગત કરવા અર્થે…
