કેન્દ્રિય મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલના હસ્તે માંડવીના રાવળપીર લાઇટ હાઉસનું લોકાપર્ણ

ગુજરાતમાં ૨૦ લાઇટ હાઉસ ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે વિકસાવાશે જેથી પ્રવાસનને વધુ વેગ મળશે- કેન્દ્રીય મંત્રીશ્રી સર્બાનંદ…

શ્રીઅનાવલ સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ પદે વિપુલભાઈ નગીનભાઈ પટેલ ફરી બિન હરીફ ચૂંટાયા

સુરત ,મહુવા રીપોર્ટર મયુર પટેલમહુવા તાલુકાના શ્રીઅનાવલ વિભાગ સાર્વજનિક કેળવણી મંડળની વાર્ષિક સાધારણ સભા અનાવલ હાઈસ્કૂલ…

આહવા ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિની બેઠક મળી

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ તાજેતરમા ડાંગ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતના…

“ભગવાન બુદ્ધનો સંદેશ ‘અપ્પ દીપો ભવ’ ભારત માટે આત્મનિર્ભર બનવા માટે પ્રેરકરૂપ છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કુશીનગરમાં મહાપરિનિર્વાણ મંદિરમાં અભિધમ્મ દિવસની ઉજવણીના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં સહભાગી થયા…

“એર ઇન્ડિયા અંગેનો નિર્ણય ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રને નવી ઉર્જા પ્રદાન કરશે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા…

“વિશ્વાસ અને ટેકનોલોજીના અભિગમે કાર્યદક્ષ શાસન વ્યવસ્થા અને ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસને મજબૂત બનાવ્યા છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સીવીસી અને સીબીઆઇની સંયુક્ત પરિષદને એક વીડિયો સંદેશ પાઠવ્યો હતો. આ…

પ્રધાનમંત્રીએ વાલ્મીકી જયંતી નિમિત્તે મહર્ષિ વાલ્મીકીને પ્રણામ કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાલ્મીકી જયંતી નિમિત્તે મહર્ષિ વાલ્મીકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ…

બાવનમી આઇએફએફઆઈ માટે મીડિયા રજિસ્ટ્રેશનનો પ્રારંભ

ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઈએફએફઆઈ)ની બાવનમી આવૃત્તિમાં સમગ્ર વિશ્વમાંથી 300થી વધુ ફિલ્મો પ્રદર્શિત થશે ઇન્ટરનેશનલ…

SCAM SCAM