મોદી સરકારના આ કદમથી રાજ્ય સરકારોને પોતાના એસડીઆરએફમાં કોવિડ-19ના લીધે મૃત્યુ પામનારા લોકોનાં પરિજનોને આર્થિક સહાયની…
October 1, 2021
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ દેશના ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ઉપલક્ષમાં શનિવારે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાથી રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (એનએસજી)ની અખિલ ભારતીય કાર રેલી ‘સુદર્શન ભારત પરિક્રમા’ને લીલી ઝંડી દર્શાવીને રવાના કરશે
શ્રી અમિત શાહ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ)ની સાઈકલ રેલીઓનું સ્વાગત પણ કરશે, દાંડી, ઉત્તરપૂર્વ અને…
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિને તેના જન્મ દિવસ પર શુભેચ્છા પાઠવી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. પોતાના ટ્વીટમાં…
પ્રધાનમંત્રી 2જી ઓક્ટોબરે જલ જીવન મિશન પર ગ્રામ પંચાયતો અને જલ સમિતિઓ સાથે વાતચીત કરશે
પ્રધાનમંત્રી જલ જીવન મિશન એપ અને રાષ્ટ્રીય જલ જીવન કોશ લોન્ચ કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2જી…
પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત મિશન – શહેરી 2.0 અને અમૃત 2.0નો આરંભ કર્યો
“સ્વચ્છ ભારત મિશન – શહેરી 2.0નું લક્ષ્ય શહેરોને સંપૂર્ણ કચરામુક્ત કરવાનું છે” “મિશન અમૃતના આગામી તબક્કામાં…
કોચીન પોર્ટ પર સ્વચ્છતા પખવાડિયાનું સમાપન
16 સપ્ટેમ્બર, 2021 થી 30 સપ્ટેમ્બર, 2021 દરમિયાન કોચીન બંદર પર સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી…
મોટી રાયણ ગામે નવનીત સાગર વધાવાયો
કચ્છ ના માંડવી તાલુકા ના મોટી રાયણ ગામના દાતા શ્રી નવનીત પરિવાર ના સહયોગ થી બનાવેલ…
બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે ‘’જલ જીવન મિશન’’ અંતર્ગત મોરબી જિલ્લામાં ખાસ ગ્રામસભાનું આયોજન
મહેશ ડી સિંધવ મોરબી ૨ ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતી ૨૦૨૧ નિમિત્તે ‘’જલ જીવન મિશન’’ અંતર્ગત તારીખ…
જન આશીર્વાદ યાત્રા” નું વલસાડ ના ડુંગરી કિશાન સહકારી હોલ ખાતે સ્વાગત કરાયું.
રિપોર્ટ – સીમા ભટ્ટાચાર્ય -વલસાડ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજી,કેન્દ્રી ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહજી,ભારતીય જનતા…
જન આશીર્વાદ યાત્રા અંગે ધારાસભ્ય શ્રી દ્વારા આયોજન અંગેચર્ચા-વિચારણા કરવામાં આવી
અહેવાલ યુનુસભાઇ મેમણ બ્યુરો ચીફ સાબરકાંઠા તસવીરઃ ઇકબાલ ભાઈ મેમણ આસિ.બ્યુરો ચીફ સાબરકાંઠા હિંમતનગર અતિથી ગૃહ…
