નવસારી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓ માટે “ફરતું પુસ્તકાલય” અને “ફરતી વિજ્ઞાન પ્રયેગશાળા”નું લોકાર્પણ કર્યું. વાચન અને પ્રયોગો-બંને બાળકોમાં કુતૂહલતાને જીવતી રાખે છે. આ ફરતા પુસ્તકાલય અને ફરતી વિજ્ઞાન પ્રયોગશાળા દ્વારા બાળકો પોતાની કુતૂહલતાને સંતોષી શકશે.આ કાર્યક્રમમાં જીલ્લા શિક્ષણ સમિતિ નવસારીનાં અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.








