પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રી પર્વની શરૂઆતમાં લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.પ્રધાનમંત્રીએ કહ્યું કે, “નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીને પ્રણામ. તેમના આશીર્વાદથી સમગ્ર વિશ્વ સલામત, સ્વસ્થ અને સમૃદ્ધ રહે. તેમના આશીર્વાદથી આપણને ગરીબ અને વંચિતોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની શક્તિ મળે.”

