પ્રધાનમંત્રીએ જાણીતા તમિલ લેખક થિરુ આઝા વલ્લિઅપ્પાની જન્મ શતાબ્દી પર તેમનેને શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા તમિલ લેખક થિરુ આઝા વલ્લિઅપ્પાની જન્મ શતાબ્દી પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “હું થિરુ આઝા વલ્લિપ્પાને તેમની જન્મશતાબ્દી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમને માત્ર તેમના ઉત્કૃષ્ટ લેખન અને કવિતા માટે જ નહીં, પણ બાળકોમાં ઇતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્યને લોકપ્રિય બનાવવાના તેમના પ્રયાસો માટે પણ યાદ કરવામાં આવે છે. તેમના પ્રયાસો આજના યુગમાં ઘણા લોકોને પ્રેરણા આપતા રહે છે. “

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *