કરજણ નગર ભાજપ અને પાલિકા દ્વારા બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ ની ઉજવણી કરવામા આવી.

કરજણ નગર ભાજપ અને પાલિકા દ્વારા બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે,,કરજણ નવાબજાર સ્થિત ડૉ. ભિમરાવ આંબેડકર ની મુર્તી ને ફુલ હાર પહેરાવીને 130 મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામા આવી.
રિપોર્ટ સિકંદર પઠાણ કરજણ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *