વાસદ સ્થિત સત્કૈવલ મંદિર ના મહંત પરમ પૂજ્ય અવિચળદાસજી મહારાજ બ્રહ્મલીન ની અંતિમ યાત્રા યોજાઈ હતી

રિપોર્ટ : બીના પટેલ

ણંદ જિલ્લા ના વાસદ સ્થિત સતકૈવલ મંદિરના મહંત પરમ પુજ્ય અવિચળદાસજી મહારાજ બ્રહ્મલીન થયા તે નિમિતે આજરોજ વાસદ ખાતે અંતિમયાત્રા યોજાઈ સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ પણ આ અંતિમયાત્રા માં જોડાયા હતા અને મહારાજશ્રીના અંતિમદર્શન કરી આશીર્વાદ લીધા હતા. આ સાથે મોટીસંખ્યામાં ભાવિકભક્તો અંતિમયાત્રામાં જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *