ડીસામાં લોધા સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રીની ઉજવણી

સમગ્ર ગુજરાતમા વસ્તા લોધા સમાજના લોકો ઉત્તર પ્રદેશથી આવેલા છે પણ તહેવારોની અલગ અલગ રીતે ઉજવણી કરતા હોય છે.જેમા હાલમા ચાલતી ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતાથી લોધાવાસમાં આવેલ હરિ હર મહાદેવ-હિન્ગ્ળાજ માતાના મંદિરે આચરીનુ લોધા સમાજ સકલ પંચ દ્વારા દર સાલની જેમ આ સાલે પણ સુંદર આયોજન કરવામા આવ્યુ હતું જેમા સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.ભાવિકો માટે પ્રસાદ અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *