પ્રધાનમંત્રીએ ગુરુદેવ ટાગોરને તેમની જયંતી નિમિતે નમન કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટાગોર જયંતી નિમિતે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ આપી હતી.પ્રધાનમંત્રીએ ટ્વીટમાં કહ્યુંઃ“ટાગોર જયંતી નિમિતે, મહાન ગુરૂદેવ ટાગોરને નમન કરું છું. તેમના અનુકરણીય આદર્શ અમને એ ભારતના નિર્માણ માટે શક્તિ અને પ્રેરણા આપતા રહ્યા જેનું તેમણે સપનું જોયું હતું.”

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *