
ગાંધીનગર ખાતે સેકટર-૨૪માં ભારે આવકાર પામેલા ભાજપના સંપૂર્ણ સેનેટાઈઝેસનના કાર્યક્રમ માં સેક્ટર24 ના વેપારી અગ્રણી અને ભાજપના અગ્રણી માનનીય શ્રી સુભાષભાઈ પટેલ ઉમેદવાર સર્વશ્રી સંજીવભાઈ મહેતા ભરતભાઈ ગોહિલ સોનાલીબેન પટેલ અને દિપીકાબેન સોલંકી સાથે રહીને ward 3 ને સંપૂર્ણ કોરોના મુક્ત કરવાના ધ્યેય સાથે સંપૂર્ણ સેનેટાઈઝેશન કાર્યક્રમમાં ભાગ લીધો.