સમચારો

ગાંધી જયંતિએ મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ ગાંધી મ્યુઝિયમ પરના વિશેષ પોસ્ટલ કવર સ્ટેપનું ઈ-અનાવરણ કર્યું

:: શ્રી વિજયભાઈ રૂપાણી :: રાજકોટ અને ગાંધીજીના સંબંધો સ્મૃતિઓ વિશ્વ ફલક પર ઝળકશે પૂજ્ય બાપુના…

ગાંધીજયંતિએ ગુજરાતે પૂજ્ય બાપુની ગ્રામોત્થાન વિભાવના સાકાર કરી રાજ્યના ચાર જિલ્લા ગાંધીનગર – મહેસાણા -પોરબંદર – આણંદના ૧૦૦ ટકા ગ્રામીણ ઘરોને મળશે નલ સે જલ

ગાંધીનગર  – ૩ લાખ ૧૦ હજાર ગ્રામીણ ઘરો, મહેસાણા  – ૫ લાખ ૧૧ હજાર ગ્રામીણ ઘરો,…

ગાંધીજીના જીવન સંદેશને આપણે સૌએ આત્મસાત કરવો જોઈએ વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી

ગુજરાત વિધાનસભા ખાતે મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અપાઈ સત્ય, અહિંસા, પ્રેમ અને કરુણાને વરેલા…

મહાત્મા ગાંધીજીની જન્મજયંતી અવસરે શ્રદ્ધાસુમન અર્પણ કરતા રાજ્યપાલશ્રી

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી અવસરે પૂ. બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.…

ગાંધી જયંતિએ ગાંધી જન્મભૂમિ પોરબંદરના કીર્તિ મંદિરની પ્રાર્થનાસભામાં ડિજિટલી ડિજિટલી સહભાગી થતા મુખ્યમંત્રીશ્રી

વિશ્વની બધી જ સમસ્યાઓના સમાધાન ગાંધી વિચારધારામાં છે – મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૧૫૧મી ગાંધી…

ઈણાજ જિલ્લા સેવાસદન ખાતે તા.૨ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિતે હેન્ડ વોશીંગ કાર્યક્રમ યોજાયો

આંગણવાડીની બહેનો ખુબ સારૂ કામ કરે છે : હસ્તકલા વિકાસ નિગમના ચેરમેનશ્રી શંકરભાઈ દલવાડી તાલાળાના ભોજદે-૨…

KAMALAM- 03-10-2020

કેવડીયા કોલોની- સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલ અને ૩૭૫ એકરમાં વિસ્તરેલા “જંગલ સફારી પાર્ક” ને ગુરૂવારથી પ્રવાસીઓ માટે પુન: ખૂલ્લુ મુકાયું

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની- સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલા અને ૩૭૫ એકરમાં વિસ્તરેલા “જંગલ…

નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો હવાલો સંભાળતા શ્રી ડી.એ.શાહ

ગુજરાતના અધિક વિકાસ કમિશ્નર શ્રી ડી.એ.શાહની (IAS) નર્મદા જિલ્લા કલેક્ટર તરીકે બદલી થતાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટરશ્રી…

દુધાળા પશુ સ્વરોજગાર યોજના

‘મારા પિતાજી કહેતાકે, આપણે ગાયની સેવા કરવી જોઈએ…’એ જ ગાય આજે અમને ચોખ્ખુ દૂધ અને ચોખ્ખો…

SCAM SCAM