મહાત્મા ગાંધીજીની જન્મજયંતી અવસરે શ્રદ્ધાસુમન અર્પણ કરતા રાજ્યપાલશ્રી

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી અવસરે પૂ. બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.  આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતુ કે, મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગ પર વિશ્વકલ્યાણ અને વિશ્વબંધુત્વના સંદેશ દ્વારા દેશના નાગરિકોને પ્રેરિત કર્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM