લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત આયોજિત જાહેરસભા ને સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી સ્મૃતિ ઈરાનીજી

લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત આયોજિત જાહેરસભા ને સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી સ્મૃતિ ઈરાનીજી. આ પ્રસંગે…

આણંદ શહેર બોરસદ ચોકડી અને ઝારોલા ચોકડી ઉપર ઓવરબ્રિજ નું નિર્માણ થશે સાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલ ના હસ્તે ખાતમુહુર્ત

આણંદ શહેર બોરસદ ચોકડી અને  ઝારોલા ચોકડી ઉપર બનનાર ઓવરબ્રિજનું આજે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલના શુભ…

ભાજપાની સરકાર એ ગરીબોની, વંચિતોની, શોષિતોની અને ખેડૂતોની સરકાર છે.- શ્રી પરસોત્તમભાઇ રૂપાલા

ગઢડા વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર શ્રી આત્મારામભાઇ પરમાર ના સમર્થનમાં કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમભાઇ રૂપાલાએ આજે 22…

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે પોલીસ સ્મૃતિ દિવસના પ્રસંગે રાષ્ટ્રીય પોલીસ સ્મારક ઉપર શહીદ પોલીસ કર્મચારીઓને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે પોલીસ સ્મૃતિ દિવસ પ્રસંગે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક…

રાજ્ય કક્ષા નાં વન અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી. રમણ ભાઈ પાટકર જી કપરાડા વિધાનસભા ની પેટા ચૂંટણી અંતર્ગત કરચોડ જીલ્લા પંચાયત વિસ્તાર માં આપણા લોકપ્રિય ઉમેદવાર શ્રી. જીતુભાઇ ચૌધરી સાથે સઘન ચૂંટણી પ્રચાર કરેલ

 કરચોડ  અસ્ટોલ , કસ્ટોનીયા , કેતકી -ઉમલી ,  દહીંખેડ , શુક્લબારી , હૈદલબારી , વિગેરે ગામો…

આરોગ્ય, પ્રવાસન અને ખેડૂતો માટેના વિવિધ પ્રકલ્પોનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તા.૨૪મી ઓક્ટોબરે વર્ચયુઅલી કરાવશે શુભારંભ : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

રૂા.૪૭૦ કરોડના ખર્ચે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલને ૮૫૦ પથારી સાથે  વધુ સજ્જ બનાવાઇ: બાળકો માટેની અલાયદી હૃદયરોગની…

પોતાના ધારાસભ્યો, પ્રવક્તાઓ અને વિરોધપક્ષના નેતાને પણ સાચવી ના શકતી કોંગ્રેસ પ્રજાનું ભલુ શું કરવાની ? – પ્રશાંત વાળા

નેહરુ-ગાંધી પરિવારના એકચક્રી શાસનને લીધે ૧૯૪૭થી લઈ આજ સુધીમાં કોંગ્રેસના ૭૦ વખત ભાગલા પડ્યા છે. –…

રાજ્યના ખેડૂતો માટે નો મહત્વનો નિર્ણય

‘કિસાન સર્વોદય યોજના’ હેઠળ ખેડૂતોને દિવસે વીજળી અપાશે : ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ પ્રધાનમંત્રી શ્રી…

સંતરામપુર એ.પી.એમ.સી માં ચેરમેન તરીકે જે પી પટેલ અને વાઈસ ચેરમેન તરીકે સી.સી તાવિયાડ

સંતરામપુર એ.પી.એમ.સી માં ચેરમેન તરીકે જે પી પટેલ અને વાઈસ ચેરમેન તરીકે સી.સી તાવિયાડ ની સર્વાનુમતે…

સુશાંત મામલાને લઈને અમિત શાહે કહ્યું

રાજ્ય સરકાર અને સુશાંતના પરિવારની માંગને લઈ સીબીઆઈ તપાસની મંજૂરી આપવામાં આવી સુશાંતસિંહ રાજપૂત મામલામાં સીબીઆઈ…

SCAM SCAM