કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં…
August 28, 2022
મહુવા સુગરફેકટરી ના ચેરમેન શ્રી માનસિંહભાઇ પટેલ ની અધ્યક્ષ સ્થાને અનાવલ-રાનકુવા ઝોનનો “ખેડૂત શિબીર” યોજાયો..
રિપોર્ટ. મયુર પટેલ મહુવા તાલુકાના આંગલધરા દૂધ ઉત્પાદન મંડળી ખાતે આજ રોજ શેરડીના પાકમાં આધુનિક ખેતી…
કચ્છને રૂ.પાંચ હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ-ભુજમાં ગુજરાત સરકાર દ્વારા રૂ.૩૭૫ કરોડ ના ખર્ચે નિર્માણ પામેલા સ્મૃતિ વન ભૂકંપ…
ગાંધીનગરના કલોલ તાલુકાના વડસર ગામમાં રૂ. ૬ કરોડના ખર્ચે નવીનીકરણ થનાર તળાવના કામનું ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ – સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે કરાયું
આપણા પૂર્વજોએ તળાવ બનાવ્યા છે, જેની સાચવણી કરવાની જવાબદારી આપણા સૌની છે. વર્ષો સુઘી વરસાદ આવે,…
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભુજ ખાતે રૂ.૩૭૫ કરોડના ખર્ચે બનેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું
વડાપ્રધાનશ્રીએ સ્મારકની વિવિધ ગેલેરીઓનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું: ૫૦ ચેકડેમના પ્રોજેક્ટની મુલાકાત લીધી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ…
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભુજ ખાતે જાજરમાન રોડ શો યોજાયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનને ઉમંગ-ઉત્સાહ સાથે વધાવતા કચ્છી માડુઓ ભુજ લોકહિતના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે કચ્છ…
સમરસ કાવડ યાત્રા 2022 દ્વારા ગુજરાત ની 182 વિધાનસભા માં 202 શિવાલયો માં જળાભિષેક ઉત્સાહપૂર્ણ કરવામાં આવ્યો
અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આયોજિત સમરસ કાવડ યાત્રા 2022 દ્વારા લાવેલ ગંગા જળ દ્વારા શ્રાવણ…
અમીયાપુર પ્રાથમિક શાળા શક્તિ કેન્દ્ર માં પ્રધાનમંત્રી શ્રી “મન કી બાત” કાર્યક્રમ બુથના પેજ પ્રમુખો અને પેજ સમિતિના સભ્યો સાથે નિહાળ્યો
તા. ૨૮/૦૮/૨૦૨૨ ના રોજ ગાંધીનગર મહાનગરના વોર્ડ નં. ૧૧ ખાતે અમીયાપુર ગામે અમીયાપુર પ્રાથમિક શાળા શક્તિ…
ગાંધીનગર મહાનગર ભાજપા સંગઠન વોર્ડ ૧૧ દ્વારા ઘરે ઘરે ફરીને પેજ સમિતિનું સત્યાપન કરવામાં આવ્યું.
ભાજપા સંગઠન દ્વારા ગાંધીનગર મહાનગરના વોર્ડ નં. ૧૧ માં આવેલ ખોરજ તથા કોટેશ્વર ગામે પેજ સમિતિના…
